Rojagar bharti melo 2026 – ધોરણ 10 પાસથી ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે સુવર્ણ તક
Ahmedabad Rojgar Bharti Melo 2026: જો તમે નોકરીની શોધમાં છો અને ધોરણ 10 પાસથી લઈને ગ્રેજ્યુએટ, ITI અથવા ડિપ્લોમા સુધીનું શિક્ષણ ધરાવો છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરી, અમદાવાદ દ્વારા **”અનુબંધમ રોજગાર ભરતી મેળો 2026″**નું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં વિવિધ ખાનગી કંપનીઓ ઉમેદવારોની પસંદગી કરશે. … Read more