Ayodhya Darshan Yojana Gujarat 2026: શબરી સ્મૃતિ યાત્રા યોજના હેઠળ રામલલ્લાના દર્શન માટે ₹5,000ની આર્થિક સહાય
Ayodhya Darshan Yojana Gujarat 2026 ગુજરાત સરકારની એક મહત્વપૂર્ણ અને ભાવનાત્મક યોજના છે. ગુજરાત સરકારના પ્રવાસન અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અમલમાં મુકાયેલી આ યોજનાનું નામ છે ‘શબરી સ્મૃતિ યાત્રા યોજના’. અયોધ્યામાં પ્રભુ શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણ બાદ, ગુજરાતના દરેક રામભક્ત – ખાસ કરીને આદિવાસી અને પછાત વર્ગના નાગરિકો – સરળતાથી રામલલ્લાના દર્શન … Read more