રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે ફરી એક વાર ગુજરાતમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 4 લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજકોટના ચોટીલા નજીક બોલેરો પીકઅપ વાન અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 16 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા અને 4 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતા. મળતી માહિતી અનુસાર લીંમડીના શિયાણી ગામના રહેવાસી […]
મહેશગિરિનો ધડાકો, ભવનાથ મંદિરના મહંત હરિગિરિએ ભાજપને 5 કરોડ અને તત્કાલીન કલેક્ટર આલોકકુમાર પાંડે-રાહુલ ગુપ્તાને 50 લાખ દીધા
જૂનાગઢ: ગિરનાર અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ ગાદી માટે વિવાદ થયો છે. સમાધિ યાત્રા સમયે જ ગાદી માટે વિવાદ શરૂ થયો હતો. ભવનાથના મહંતનું જૂથ અને દત્તાત્રેય મંદિરના મહંત મહેશગીરી વચ્ચે વિવાદ સામે આવ્યો છે. મહેશગીરી બાપુએ મંદિરના હક માટેના સહી સિક્કા કરાવ્યાનો આરોપ લાગ્યો છે. આ પત્ર શું સાબિત કરી […]
સ્વેટરના નામે નહીં ચાલે સ્કૂલોની મનમાની : શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનસેરિયા
હાલમાં શિયાળાની ઋતુ શરૂ થતાંજ શાળાઓ દ્વારા બાળકો પર ચોક્કસ રંગના સ્વેટરની મનમાની શરૂ કરી દેવામાં આવશે. ત્યારે પ્રવર્તમાન શિયાળાની ઋતુમાં બાળકોને ઠંડીથી સુરક્ષિત કરવા ખાનગી શાળાના સંચાલકો શાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરી શકશે નહિ તેવી ચીમકી રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયાએ આપી હતી. સ્વેટરને લઈને શાળા દબાણ નહિ કરી શકે રાજ્ય […]